ડો. ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ કે જેઓ નેટ જગતમાં એક મજાના કવિ અને સાહિત્યકાર છે, તેઓએ અનેક ભક્તિસભર રચનાઓ લખેલ છે, તેઓ નેટ જગતમાં http://chandrapukar.wordpress.com/ નામે સુંદર ભક્તિસભર બ્લોગ લખે છે. તેઓનું નેટ જગતમાં હુલામણું નામ “ પુકાર ” છે. તેઓ હાલ ગુજરાતના નવસારી જિલ્લાના વેસ્મા ગામે અમેરિકાથી વતનમાં પધારેલ છે. એક વહેલી સવારે અડાજણ, સુરત [...]
Archive for February, 2012
2 Feb
!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!
!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…! T.V નું રિમોટ ગયું હવે પૌત્ર-પૌત્રીના હાથમાં, નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…! દીકરા-દીકરીને લીધા બાથમાં હવે નથી કોઈ તેમના હાથમાં, નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…! થાય ભેળસેળ શાકભાજી,ઘી-દૂધની કોથળીમાં કોઈ પાસે સમય નથી તેને નાથવા, નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…! પૌત્રો-પૌત્રીને લઈ ગયેલા બાગમાં તેઓ માને [...]


પ્રતિભાવો...