Archive for February 11th, 2012

!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ કે જેઓ નેટ જગતમાં એક મજાના કવિ અને સાહિત્યકાર છે, તેઓએ અનેક ભક્તિસભર રચનાઓ લખેલ છે, તેઓ નેટ જગતમાં http://chandrapukar.wordpress.com/ નામે સુંદર ભક્તિસભર બ્લોગ લખે છે. તેઓનું નેટ જગતમાં હુલામણું નામ “ પુકાર ” છે.  તેઓ હાલ ગુજરાતના નવસારી જિલ્લાના વેસ્મા ગામે અમેરિકાથી વતનમાં પધારેલ છે. એક વહેલી સવારે અડાજણ, સુરત [...]

Continue reading »

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers