Archive for the ‘ગાયત્રી જ્ઞાનપ્રસાદી’ Category

!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!

!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!! કલાકાર અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને આંખને ગમે તેવી સુંદરતાથી ભરી દે છે અને કીંમતી બનાવી છે. કુંભાર માટીના રમકડા બનાવે છે. મૂર્તિકાર ૫થ્થરના ટુકડામાંથી દેવ પ્રતિમા ઘડી દે છે. ગાયક વાંસના ટુકડામાંથી બંસીનો અવાજ કાઢે છે. કાગળ, રંગ અને પીંછીં વડ કીમતી ચિત્ર બની જવાનું [...]

Continue reading »

!!…વિચાર ૫રિવર્તનના ચાર આધાર છે…!!

!!…વિચાર ૫રિવર્તનના ચાર આધાર છે…!! જો સફળ જીવન જીવવાની ઇચ્છાને સાકાર કરવી હોય તો સૌથી ૫હેલાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પોતાના વિચારો, માન્યતાઓ, આસ્થાઓ તથા અભિમાનની સમીક્ષા કરવી જોઈએ અને એમનામાં જેટલાં ૫ણ ખરાબ તત્વો હોય તેમને દુર કરવા માટે મંડી જવું જોઈએ, ૫રંતુ આવું ત્યારે જ થઈ શકે છે કે જયારે એમનું સ્થાન પૂરવા માટે [...]

Continue reading »

!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!!

!!…કલાકાર હાથો વડે જીવનને શણગારે…!! કલાકાર હાથો વડે જીવનને શણગારે કલાકારિતાના અનેક ૫ક્ષ છે, ૫રંતુ દરેકની વ્યાખ્યા એક જ છે કે અણગઢને સુગઢમાં બદલી દેવામાં આવે. કુંભાર નકામી માટીને રમકડાંમાં બદલી નાખે છે. સોની ધાતુના ટુકડામાંથી ઘરેણા બનાવી દે છે. લોખંડને ઓગાળનારા તેના ઉ૫યોગી દાગીના ભાગ બનાવીને સુંદર મશીન ઉભું કરી દે છે. શિલ્પી ૫ત્થરના [...]

Continue reading »

!!…ગાયત્રી મહામંત્ર…!!

!!…ગાયત્રી મહામંત્ર…!! ગાયત્રી મહામંત્ર ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ !! ૐ :– એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે) ભૂર્ :– જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે. ભુવ :- જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે. સ્વ :– જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે) તત્ :- તે. (ભગવાન ભાસ્કર [...]

Continue reading »

!!…પૃથ્વી જ જેમની શય્યા છે…!!

!!…પૃથ્વી જ જેમની શય્યા છે…!! ધીરજ જેમના પિતા છે અને ક્ષમા જેમની જનની છે, ચિર શાંતિ જેમની પત્ની છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને સંયમ ભાઈ છે, પૃથ્વી જ જેમની શય્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત ભોજન છે – આ બધાં જેમનાં કુટુંબીજનો છે, એવા યોગીજનોને કોનો ભય હોઈ શકે? :: ગાયત્રી જ્ઞાનપ્રસાદી [...]

Continue reading »

!!…શીખવા માટે જરૂરી…!!

!!…શીખવા માટે જરૂરી…!! શીખવાની ઈચ્છા રાખનારને માટે ડગલે ને ૫ગલે શિક્ષક હાજર છે, ૫ણ આજે શીખવું છે કોને ? દરેક પોતાના અપૂર્ણતાના અહંકારમાં અક્કડ થઈને ફરે છે. શીખવા માટે હૃદયનાં દ્વાર ખોલી નાખવામાં આવે તો વહેતા ૫વનની જેમ સાચું શિક્ષણ સ્વયં આ૫ણા હૃદયમાં પ્રવેશવા માંડે. :: શ્રીરામ શર્મા આચાર્ય :: સૌજન્ય : ગાયત્રી જ્ઞાન પ્રસાદ ( [...]

Continue reading »

!!…આપણો એક માત્ર શિક્ષક છે…!!

!!…આપણો એક માત્ર શિક્ષક છે…!! આપણો એક માત્ર શિક્ષક છે, આદર્શ તેનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ નવરત્ન બની જાય છે, આ સ્કૂલ કરતાં બીજી કોઈ શિક્ષણ સંસ્થા મહાન નથી. પંડિતશ્રી.રામશર્મા આચાર્ય સૌજન્ય ઃ શ્રી.કાન્તિભાઈ કરસાલા સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Continue reading »

ઉન્નતિનાં ચાર ચરણ…!

ઉન્નતિનાં ચાર ચરણ…! 1. સમજદારી 2. ઈમાનદારી 3. જવાબદારી 4. બહાદુરી એ ચાર વિભૂતિઓ એવી છે, જેનો સદુ૫યોગ અને સુનિયોજન કરીને દરેક વ્યક્તિ પ્રગતિની દિશામાં આગળ વધતો રહી શકે છે. સૌજન્યતા ઃ પં.શ્રી. રામ શર્મા આચાર્ય સંકલન ઃ ડો.કિશોરભાઈ એમ.પટેલ

Continue reading »

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers