Archive for the ‘સુવિચાર’ Category

રત્નકણિકા

રત્નકણિકા   “ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને, અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”   પૂ. દીદી ++++++++++++++++++++++++   ભગવાન કોને કહેવાય?   ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય,   ગ………..જેનો ગગન પર કાબુ હોય,   વા……….જેનો વાયુ પર કાબુ હોય,   ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..!   +++++++++++++++++++++++++++++++++++++++ ડૉ. કિશોરભાઈ [...]

Continue reading »

અપનાવો…!

વસાવો કમ્પ્યુટર, બચાવો વોટર, અપનાવો ડોટર Dr. Kishorbhai M. Patel

Continue reading »

સુવિચાર

” રામ પ્રેમની સાથે રાષ્ટ્રપ્રેમ પણ જરુરી છે. “

Continue reading »

સુવિચાર

” શિક્ષણ એજ રાષ્ટ્રનું સાચુ રક્ષક છે. “

Continue reading »

સુવિચાર

“  સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી  “

Continue reading »

સુવિચાર

” બદલો લેવાની ભાવના છોડી ખુદને બદલો “

Continue reading »

મારી મા…!

” મારી મા મારા માટે મહિલા નહિ પરંતુ મહિમા છે. “ જનની, માતૃભૂમિ અને માતૃબોલીને કદાપિ ભૂલશો નહિ.”

Continue reading »

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers