રત્નકણિકા “ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને, અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.” પૂ. દીદી ++++++++++++++++++++++++ ભગવાન કોને કહેવાય? ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય, ગ………..જેનો ગગન પર કાબુ હોય, વા……….જેનો વાયુ પર કાબુ હોય, ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..! +++++++++++++++++++++++++++++++++++++++ ડૉ. કિશોરભાઈ [...]
Archive for the ‘સુવિચાર’ Category
10 Dec
મારી મા…!
” મારી મા મારા માટે મહિલા નહિ પરંતુ મહિમા છે. “ જનની, માતૃભૂમિ અને માતૃબોલીને કદાપિ ભૂલશો નહિ.”


પ્રતિભાવો...